Time Hammers


નક્કી જ સમય
ઘાવ કરતો હશે.
નહીંતર આપણે કેમ
ઘડિયાળને
પૂછ્યા કરીએ છીએ:
'કેટલા વાગ્યા?'
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૧૬-૫-૨૦૦૮ )

No comments: